મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત

|

Sep 30, 2020 | 5:26 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નિર્ણય લેતા અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં બીગ બજાર, ડી-માર્ટ, ઓશિયા અને રિલાયન્સ મોલનો સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે. મોલ પર જામતી લોકોની ભીડ ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નિર્ણય લેતા અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં બીગ બજાર, ડી-માર્ટ, ઓશિયા અને રિલાયન્સ મોલનો સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે. મોલ પર જામતી લોકોની ભીડ ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત

Published On - 3:47 pm, Sat, 28 March 20

Next Article