વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ સાવધાની દાખવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો