વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

|

Jun 13, 2019 | 1:22 PM

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ […]

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

Follow us on

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ સાવધાની દાખવી રહ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article