જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. નેવીના 500 જવાનોની મદદ લેવાની સાથે ઈન્ડિયન આર્મીની 7 ટીમો મદદ માટે ખડે પગે રહેશે. આ પણ વાંચોઃ ‘વાયુ’ વાવાઝોડાના સંકટને દરિયાકાંઠાના સિંહોને સ્થળાંતર કર્યા બાદ હોટલોમાંથી પ્રવાસીઓને પરત મોકલી […]

જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25  ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 3:12 AM

જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. નેવીના 500 જવાનોની મદદ લેવાની સાથે ઈન્ડિયન આર્મીની 7 ટીમો મદદ માટે ખડે પગે રહેશે.

આ પણ વાંચોઃ ‘વાયુ’ વાવાઝોડાના સંકટને દરિયાકાંઠાના સિંહોને સ્થળાંતર કર્યા બાદ હોટલોમાંથી પ્રવાસીઓને પરત મોકલી રહ્યા છે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રણેય પાંખના વડા સાથે જિલ્લા કલેકટરે બેઠક યોજી હતી. ત્રણેય પાંખની સેના વહીવટી તંત્રના સહયોગમાં છે ત્યારે મરીન કમાન્ડોની પણ મદદ લેવાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં જરૂર પડે ત્યાં જામનગરમાં હેલિપેડ પણ ઉભું કરાશે. કરાશે. લોકોની સુવિધા માટે ફૂડ પેકેટ ડ્રોપ કરવા સહિતની તૈયારીઓ પણ કરી દેવાઈ છે. NDRFના 28 જવાનોની ટીમ પણ જામનગર ખાતે પહોંચી ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">