પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ

|

Sep 29, 2020 | 11:47 AM

ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી […]

પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ

Follow us on

ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:20 am, Mon, 11 May 20

Next Article