સુરત: શ્રમિકો માટે ‘મહા’ વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

|

Sep 29, 2020 | 12:27 PM

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને […]

સુરત: શ્રમિકો માટે મહા વ્યવસ્થા, આજે વધુ 10 ટ્રેન રવાના થશે

Follow us on

આખરે સુરતમાં વસતા શ્રમિકોને વતનમાં મોકલવા માટે મોટાપાયે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કુલ 10 ટ્રેન મારફતે 3 રાજ્યના શ્રમિકોને વતન પરત મોકલાશે. સુરતથી ઉપડનારી કુલ 5 ટ્રેન ઉત્તરપ્રદેશ, 3 ટ્રેન ઓરિસ્સા અને 2 ટ્રેન બિહાર જશે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓરિસ્સા જવા માટે સવારે 10 કલાકે, બપોરે 1 અને સાંજે 4 કલાકે ટ્રેન ઉપડશે. જ્યારે ઉત્તરપ્રદેશ જવા માટે બપોરે 2.30 કલાક બાદ તબક્કાવાર ટ્રેન ઉપડશે. ત્યારે બિહારના પટના માટે સાંજે 7 કલાકે અને રાત્રીના 10 કલાકે ટ્રેન ઉપડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:12 am, Wed, 6 May 20

Next Article