તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા, વડાપ્રધાન મોદીને મદદ માટે કરી વિનંતી

|

Sep 30, 2020 | 4:15 PM

તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા, વડાપ્રધાન મોદીને મદદ માટે કરી વિનંતી

Follow us on

તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેથી મહેરબાની કરીને અમને ભારતમાં પરત બોલાવી લો, મહત્વનું છે કે આ ગુજરાતીઓને તુર્કીના એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા છે અને હાલ તેઓ દયનીય હાલતમાં સમય પસાર કરી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 10,98,456 પોઝિટીવ કેસ નોંધાયા

Published On - 5:41 am, Sat, 4 April 20

Next Article