SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

|

Sep 30, 2020 | 4:28 PM

કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની […]

SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

Follow us on

કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કોરોનાનો ચેપ બીજાને ન લાગે તે માટે પણ સત્તાધીશો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને હોસ્પિટલના મેડિકલ સ્ટાફ અને દર્દીઓના સગાને વાયરસની કોઈ અસર ન થાય તે માટે વિશેષ અયોજન કરાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે

Published On - 6:31 am, Thu, 2 April 20

Next Article