કોરોના: AMC દ્વારા વૃદ્ધો માટે ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે

|

Sep 29, 2020 | 3:52 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, વૃદ્ધોમાં મૃત્યુનો દર ચિંતાજનક છે. તેમને વધુમાં જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે ખાસ ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કિડની અને હ્દયરોગવાળા દર્દીઓને સાચવવા પડશે. […]

કોરોના: AMC દ્વારા વૃદ્ધો માટે વડીલોની પડખે અમદાવાદ અભિયાન શરૂ થશે

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, વૃદ્ધોમાં મૃત્યુનો દર ચિંતાજનક છે. તેમને વધુમાં જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે ખાસ ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કિડની અને હ્દયરોગવાળા દર્દીઓને સાચવવા પડશે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:02 am, Fri, 24 April 20

Next Article