Gujarati NewsGujaratCoronavirus amc launches save our seniors campaign for elderly people corona amc dwara vrudho mate vadilo ni padkhe ahmedabad abhiyan sharu thase
કોરોના: AMC દ્વારા વૃદ્ધો માટે ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, વૃદ્ધોમાં મૃત્યુનો દર ચિંતાજનક છે. તેમને વધુમાં જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે ખાસ ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કિડની અને હ્દયરોગવાળા દર્દીઓને સાચવવા પડશે. […]
Follow us on
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, વૃદ્ધોમાં મૃત્યુનો દર ચિંતાજનક છે. તેમને વધુમાં જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે ખાસ ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે. વડીલોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કિડની અને હ્દયરોગવાળા દર્દીઓને સાચવવા પડશે.