રાજયમાં કોરોનાના નવા 1010 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1010 નવા કેસ નોંધાયા. જ્યારે 7 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 207 દર્દી નોંધાયા. જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા. તો સુરત શહેરમાં 130 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. જ્યારે 1 દર્દીઓનું કોરોનાથી મોત નિપજ્યા. આ તરફ વડોદરામાં 115 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયું છે.રાજકોટમાં 80 પોઝિટિવ […]

રાજયમાં કોરોનાના નવા 1010 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત
Follow Us:
| Updated on: Dec 20, 2020 | 8:00 PM

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1010 નવા કેસ નોંધાયા. જ્યારે 7 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 207 દર્દી નોંધાયા. જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા. તો સુરત શહેરમાં 130 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. જ્યારે 1 દર્દીઓનું કોરોનાથી મોત નિપજ્યા. આ તરફ વડોદરામાં 115 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયું છે.રાજકોટમાં 80 પોઝિટિવ કેસ નોંધાયા. તો બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જોકે હજુ પણ વેન્ટિલેટર પર 61 દર્દીઓ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 11,940 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ 2.19 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અમદાવાદની જો વાત કરીએ તો પાછલા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ નોંધાવાની સાથે 206 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. તો અમદાવાદ જિલ્લામાં 8 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યારે 11 દર્દીઓએ સાજા થતા ઘરે પરત ફર્યા છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">