અમદાવાદના બોપલમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. બોપલના દરેક ફ્લેટ, સોસાયટીઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. ઈસ્કોન પ્લેટીનીયમ સોસાયટીમાં એકસાથે અનેક કેસ આવતા, સત્તાવાળાઓને આ સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવાની ફરજ પડી છે. જેમા 304 ઘરના 1150 લોકો ક્વોરોન્ટાઈન થયા છે તો આરોહી હોમ્સ અને આરોહી રેસીડન્સી, સફળ પરીસર […]
Follow us on
અમદાવાદના બોપલમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ છે. બોપલના દરેક ફ્લેટ, સોસાયટીઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે. ઈસ્કોન પ્લેટીનીયમ સોસાયટીમાં એકસાથે અનેક કેસ આવતા, સત્તાવાળાઓને આ સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવાની ફરજ પડી છે. જેમા 304 ઘરના 1150 લોકો ક્વોરોન્ટાઈન થયા છે તો આરોહી હોમ્સ અને આરોહી રેસીડન્સી, સફળ પરીસર વગેરેમાં કોરોનાની સ્થિતિ વણસી છે. શહેરમાં હાલ સૌથી વધુ કેસ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાંથી નોંધાતા હોવાનું ફલિત થાય છે. કોરોનાના કેસના પગલે, સોસાયટી, ફ્લેટમાં અલાયદા નીતી નિયમો ઘડવામાં આવ્યા છે. અને તેનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.