કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના, સારવાર માટે વડોદરા ખસેડાયા

|

Sep 28, 2020 | 12:58 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં વિધાનસભામાં પણ હાજર હતા. સરકારના નીતિ નિયમોનુસાર ભરતસિંહના સીધા સંપર્કમાં આવનારા ધારાસભ્યોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા પડશે, તેમજ કોરોન્ટાઈન રહેવુ પડશે. […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના, સારવાર માટે વડોદરા ખસેડાયા

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને સારવાર માટે વડોદરામાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતા અને તેમની હાર થઈ હતી. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં વિધાનસભામાં પણ હાજર હતા. સરકારના નીતિ નિયમોનુસાર ભરતસિંહના સીધા સંપર્કમાં આવનારા ધારાસભ્યોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા પડશે, તેમજ કોરોન્ટાઈન રહેવુ પડશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:26 am, Mon, 22 June 20

Next Article