અમદાવાદીઓ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો આવતીકાલથી કઈ કઈ મળશે છુટછાટ

|

May 14, 2020 | 12:36 PM

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લૉકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ છે. હવે અમદાવાદમાં આવતીકાલથી આંશિક લૉકડાઉન ખુલી રહ્યું છે. શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ શરૂ થશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. […]

અમદાવાદીઓ માટે સરકારનો મોટો નિર્ણય, જાણો આવતીકાલથી કઈ કઈ મળશે છુટછાટ

Follow us on

કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લૉકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધ છે. હવે અમદાવાદમાં આવતીકાલથી આંશિક લૉકડાઉન ખુલી રહ્યું છે. શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદી અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓ શરૂ થશે. દરરોજ સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ખાસ અપીલ કરાઈ છે કે, ખરીદી કર્યા બાદ ઘરે પહોંચી હાથ ધોવા અને નાહીને કપડાં બદલી લેવા, જેથી સંક્રમણના શક્યતા ઘટી જાય.

આ પણ વાંચો: જાણો મજૂરો અને ખેડૂતો માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article