કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ

|

May 13, 2020 | 12:48 PM

લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે. આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત […]

કેબિનેટની બેઠકમાં ગુજરાતના આર્થિક પુનઃનિર્માણ માટે કમિટીની રચના કરાઈ, ઉદ્યોગો માટે ઘડાશે રણનીતિ

Follow us on

લૉકડાઉન બાદ ગુજરાતમાં આર્થિક ગતિવિધીને વેગ આપવા સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે. જેના અધ્યક્ષ પદે હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી ગુજરાતના વેપારી, દુકાનદાર, નાના-મોટા ઉદ્યોગકારોને આર્થિક પેકેજનો લાભ મળે તેની રણનીતિ ઘડશે. રાજ્યમાં વેપાર, રોજગાર સહિત આર્થિક અને નાણાંકીય ક્ષેત્રે પુનઃનિર્માણ માટેનો એક રિપોર્ટ તૈયાર કરશે.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત અભિયાન : જાણો નાણામંત્રીએ અલગ અલગ સેક્ટરમાં માટે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 12:46 pm, Wed, 13 May 20

Next Article