AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે અનેક વીરોના બલિદાનને કર્યા યાદ, 13થી 15 ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવી સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવા કરી અપીલ, જુઓ Video

તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.

Breaking News : તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન અમિત શાહે અનેક વીરોના બલિદાનને કર્યા યાદ, 13થી 15 ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવી સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવા કરી અપીલ, જુઓ Video
Mihir Soni
| Edited By: | Updated on: Aug 13, 2023 | 2:00 PM
Share

Tiranga Yatra : મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજર રહ્યા હતા. તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આઝાદી માટે લાખો લોકોએ મોટો સંઘર્ષ કર્યો અને અનેક લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : દધિચી બ્રિજ ઉપર બંધ પડેલી બસ પાછળ રિક્ષા ઘૂસી જતા સર્જાયો અકસ્માત, રોષે ભરાયેલ સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ, જુઓ Video

આજે અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. દેશની ગુલામીથી મુક્ત કરવા માટે અનેક વીરોએ યોગ દાન આપ્યુ છે. તેમજ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેળઠ ગુજરાત અને દેશ તિરંગામય થાય તેવી આશા છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સાથે જ સંબોધન કરતા કહ્યુ કે યુવા પેઢી કહેવા માગું છું આપણને આઝાદી મળી તેના માટે કરોડો લોકો જીવન બલિદાન આપ્યું છે. ભગતસિંહ જેવા વીર જવાન ઇનકલાબ નારા સાથે ફાંસી પર લાગી ગયા હતા. આપણે દેશ માટે મરી નહિ શકીએ પરંતુ જીવી તો શકીએ જ છીએ.

2023 થી 2047 સુધી મહાન ભારત બનશે

આઝાદીના 75 વર્ષ થી 100 વર્ષ તરીકે આઝાદીના વર્ષ ઉજવણી સમયે આપણે બધા ક્ષેત્રે આગળ હોઈશું. 2023 થી 2047 સુધી મહાન ભારત બનશે. 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ઘરે તિરંગો લહેરાવી સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકોવા માટે પણ જણાવ્યુ છે. આ અભિયાન દેશભક્તિ ચરમસીમા લઈ જશે. આ સાથે જ અમિત શાહ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કર્યું છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">