AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી

આરોપીઓએ એમ એસ યુનિ.ના નામના લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. એમ એસ યુનિ.ના લેટર પેડ પર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવ્યા છતાં યુનિ. સત્તાધીશોએ હજી સુધી પોલીસ કાર્યવાહી ના કરતા અનેક સવાલ ઉભા થયા છે. 

Breaking News : વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી
Vadodara Fraud
| Updated on: May 12, 2023 | 11:05 AM
Share

વડોદરાની(Vadodara)  MS યુનિવર્સિટીમાં( MS University)  નોકરી અપાવવાના બહાને 1.67 કરોડની છેતરપિંડી આચરવાની ફરિયાદ કરવામાં આવી છે.જેમાં નોકરી વાંચ્છુકો પાસેથી ભેજાબાજોએ 1.67 કરોડ પડાવી લીધા છે. આ અંગે અમદાવાદના કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં આરોપી શૈલેષ સોલંકી, રાહુલકુમાર પટેલ અને મનીષ કટારાએ નોકરી અપાવવાના બહાને 11 લાખ પડાવ્યા છે.

આ આરોપીઓએ એમ એસ યુનિવર્સિટીના નામના લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. એમ એસ યુનિ.ના લેટર પેડ પર ખોટા ઓર્ડરો અને જોઈનિંગ લેટર બનાવ્યા છતાં યુનિ. સત્તાધીશોએ હજી સુધી પોલીસ કાર્યવાહી ના કરતા અનેક સવાલ ઉભા થયા છે.

(With Input, Yunus Gazi, Vadodara) 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">