AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ST બસમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે નહીં રહે છુટ્ઠાની મગજમારી, વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો

ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત એસટીમાં નાગરિકો UPIથી ટિકિટનું પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે.

Breaking News : ST બસમાં મુસાફરી કરનારાઓને ટિકિટ માટે નહીં રહે છુટ્ઠાની મગજમારી, વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો
Ronak Varma
| Edited By: | Updated on: Oct 25, 2023 | 11:21 AM
Share

Gandhinagar : ગુજરાતના કરોડો મુસાફરો માટે મોટી ખબર છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગે (Gujarat Transport Department) મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ગુજરાત એસટીમાં નાગરિકો UPIથી ટિકિટનું પેમેન્ટ કરી શકશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગરથી UPI સેવાની શરૂઆત કરાવી છે.

આ પણ વાંચો-Bharuch Viral Video : “પોલીસ મને ક્યારેય ઓળખી નહીં શકે” રીલ્સ બનાવી Bikerએ Dhoom સ્ટાઈલમાં પડકાર ફેંક્યો

એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા

ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી એસટી બસમાં ટિકિટ લેવામાં છુટ્ટા રુપિયાની મગજમારી નહીં થાય. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. ગુજરાત એસટી વિભાગને નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. ત્યારે હવે મુસાફરો સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે.

હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી એસટી બસમાં UPI પેમેન્ટની સુવિધા શરુ કરાવી છે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે.ય ગુજરાતના મધ્યએમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સાથે જ જણાવ્યુ કે આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે.

ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર કનેક્ટિવિટી વધારાશે

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે.જે માટે નવા 2 હજાર UPI મશીન એસટી વિભાગને આપવામાં આવ્યા છે. હવે ટિકિટ લેવા માટે ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. તો સાથે જ તેમણે જણાવ્યુ કે રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">