Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદથી ભાવનગર જવા માટે ધોલેરાને બદલે, ધંધુકા-વલભીપુર થઈને જવાનું રહેશે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યુ જાહેરનામું

Breaking News : અમદાવાદ- ભાવનગર મુસાફરો માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. મોટા પ્રમાણમાં મુસાફરો ભાવનગર જવા માટે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ધોલેરાએક્સપ્રેસ વે ના કામ માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યુ છે.

Breaking News : અમદાવાદથી ભાવનગર જવા માટે ધોલેરાને બદલે, ધંધુકા-વલભીપુર થઈને જવાનું રહેશે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યુ જાહેરનામું
Ahmedabad-Bhavnagar
Follow Us:
| Updated on: Apr 14, 2023 | 9:27 AM

અમદાવાદ- ભાવનગર મુસાફરો માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યુ છે. મોટા પ્રમાણમાં લોકો અમદાવાદથી ભાવનગર જવા માટે ધોલેરા થઈને આવતા હોય છે. પરંતુ ધોલેરા હાઈવેના કામ ના કારણે અમદાવાદ – ધોલેરા રુટ પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. અમદાવાદથી ભાવનગર જવા માટે મુસાફરોને વાયા ધંધુકા થઈને જવાનું રહેશે. જ્યારે ભાવનગર થી વડોદરા જવા માટે વાયા વલભીપુર થઈને જવુ પડશે. આ નિર્ણય અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવ્યો છે. આજ થી 12 ડિસેમ્બર સુધી આ જાહેરનામું અમલી રહેશે.

આ પણ વાંચો : Ahmedabad : RSSના વડા મોહન ભાગવત આજે અમદાવાદમા, સાંજે સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં કરશે સંબોધન

જાહેરનામાનું ભંગ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે

જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામા અનુસાર ભાવનગર થી અમદાવાદ અને વડોદરા મુસાફરી કરતા તમામ પ્રકારના વાહનોને વાયા ધંધુકા, વલભીપુર થઈને જવુ પડશે. ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા ગામડાઓ માટે અલગ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે પર આવેલા ગામડા નાના વાહનો મારફતે બાવળીયા, ભડિયાદ થઈને જઈ શકે છે. આ જાહેરનામું આજ થી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જે પણ મુસાફરો આ જાહેરનામાનું ભંગ કરશે તે લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત અપાયુ હતુ ડાયવર્ઝન

આ અગાઉ અમદાવાદ શહેરમાં મેટ્રો પ્રોજેકટ અંતર્ગત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતુ અને કેટલાક રૂટ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યા હતા. જીવરાજ બ્રિજના ઉત્તર છેડે તથા દક્ષિણ છેડે બેરીકેડિંગ કરવામાં આવશે અને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બ્રિજ બંધ રાખવામાં આવ્યા હતા.

2 મહિના અને 28 દિવસ માટે ફક્ત રાત્રી દરમિયાન જ શ્રેયસ બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો. જો કે, અહીં વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. તે માટે કસ્તુરબા ગાંધી રોડ પર શાહપુર દરવાજા બહાર પોલીસ ચોકીથી મહેંદી કુવા ત્રણ રસ્તા પાસેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જો કે, દુકાનદારોના અવર જવર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો ન હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
g clip-path="url(#clip0_868_265)">