AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી

બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું.

Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી
| Updated on: May 02, 2023 | 6:12 PM
Share

વલસાડ જિલ્લાના સરીગામ GIDC વિસ્તારમાં કોરોમંડલ કંપનીની ચીમનીમાં મેઇન્ટેનન્સનું કામ કરવા ચીમની ઉપર ચઢેલા બે કામદારો પૈકી 1ના મોતની ઘટના સામે આવી છે.

બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું. બંને કામદારો ને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. ભીલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ  તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે કે ચીમનીના મેઇન્ટેનન્સના કામ માટે ચઢેલા કામદારોના મોત  કેવી રીતે થયા

ધરમપુરના ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસ પલટી

તો બીજી તરફ  વલસાડના ધરમુપરમાં  ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસે પલટી  ખાધી હતી.  આ  બસ પંજાબથી  બેંગ્લોર જઈ રહી હતી. આ  બસે પલટી ખાતા  બસ ટાલક અને ક્લિનરઇજાગ્રસ્ત થયા હતા જેમને સ્થાનિક લોકોએ બાહર કાઢીને 108 દ્વારા ધરમુપર સિવિલ  હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">