બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રા મુદ્દે તંત્ર હરકતમાં, આયોજકો સામે નોધી ફરિયાદ

|

Nov 25, 2020 | 2:31 PM

બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને આયોજકો સામે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આ શોભાયાત્રામાં 300 લોકોની આસપાસ ભેગા થયા હતા અને શંભુ પ્રસાદ માટે કાઢવામાં આવેલી યાત્રામાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.   Web Stories View more […]

બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રા મુદ્દે તંત્ર હરકતમાં, આયોજકો સામે નોધી ફરિયાદ

Follow us on

બોટાદના પાળીયાદ ગામે શંભુપ્રસાદ ટુંડિયાની કાઢવામાં આવેલી યાત્રાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને આયોજકો સામે પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આ શોભાયાત્રામાં 300 લોકોની આસપાસ ભેગા થયા હતા અને શંભુ પ્રસાદ માટે કાઢવામાં આવેલી યાત્રામાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article