ડબલ ટ્રેક કામના કારણે ભાવનગર-પોરબંદરની સુપરફાસ્ટ ટ્રેન રદ

|

Aug 06, 2022 | 11:30 PM

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે ભાવનગર (Bhavnagar) ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે.

ડબલ ટ્રેક કામના કારણે ભાવનગર-પોરબંદરની સુપરફાસ્ટ ટ્રેન રદ
Bhavnagar: Passengers will again get the facility of linen blankets

Follow us on

નાગપુર (Nagpur)ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન  (Porbandar- shalimar superfast train) રદ  કરવામાં આવી છે.  દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે સ્થિત નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે ભાવનગર (Bhavnagar) ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા મુસાફરોને આ બાબતની નોંધ લેવા અનુરોધ કરાયો છે. આ ટ્રેન રદ થવાને કારણે પોરબંદર તેમજ ભાવનગરના મુસાફરોને અસર થશે.

બ્લોક લેવામાં આવતો હોવાના કારણે 2 ટ્રેનો રદ

નાગપુર ડિવિઝનના કનહન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવતો હોવાના કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનો રદ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ પોરબંદર સ્ટેશનથી 10.08.2022 અને 11.08.2022 ના રોજ રદ  કરવામાં આવી છે

 ટ્રેન નંબર 12906 શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ શાલીમાર સ્ટેશનથી 12.08.2022 અને 13.08.2022 ના રોજ રદ  કરવામાં આવી છે

Next Article