ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રાતે 8 વાગે દુકાનો બંધ કરી દેવા અપીલ

|

Nov 30, 2020 | 8:15 AM

ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો હોવાના કારણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રાતે ૮ વાગે દુકાનો બંધ કરી દેવા માટે અપીલ કરી છે. તેમને એ પણ સુચન કર્યું છે કે જે લોકો માસ્ક વગર આવે છે તેમને માસ્ક પણ આપવા માટે વિનંતી કરી છે. આગળના ૧૫ દિવસ ભાવનગર માટે ઘણા અગત્યના છે જેને […]

ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રાતે 8 વાગે દુકાનો બંધ કરી દેવા અપીલ

Follow us on

ભાવનગરમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો હોવાના કારણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રાતે ૮ વાગે દુકાનો બંધ કરી દેવા માટે અપીલ કરી છે. તેમને એ પણ સુચન કર્યું છે કે જે લોકો માસ્ક વગર આવે છે તેમને માસ્ક પણ આપવા માટે વિનંતી કરી છે. આગળના ૧૫ દિવસ ભાવનગર માટે ઘણા અગત્યના છે જેને લઈને પોતાના જ નિયમો બનાવવાની જરૂર છે. કોરોના અત્યારે ફેલાવો થયો છે ત્યારે રાતે ૮ વાગે દુકાનો બંધ કરી દેતો જનતા માટે અગત્યનું બની રેહશે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article