ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટ થતા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે, જ્યાં 2 દિવસ અગાઉ તરાપા ફરતા હતા. હવે કાદવ કીચડ થઈ જતા નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ભરૂચમાં રોગચાળો ન ફેલાય તે માટે 400 કર્મચારી સફાઈ અને દવાના છંટકાવની કામગીરીમાં લાગ્યા છે. આ સફાઈ અભિયાન 15 દિવસ યથાવત્ રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO