ભરૂચ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, મહેસુલ વિભાગ ત્રણ દિવસ માટે બંધ કરાયો

|

Sep 18, 2020 | 3:23 PM

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મેહ સાવન કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં મહેસુલ વિભાગની કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે […]

ભરૂચ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, મહેસુલ વિભાગ ત્રણ દિવસ માટે બંધ કરાયો
https://tv9gujarati.com/news-media/bharuch-mehsul-v…iva-smaate-bandh-160154.html

Follow us on

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મેહ સાવન કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં મહેસુલ વિભાગની કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મહેસુલ વિભાગમાં રૂટિન કામ માટે અનેક અરજદારોની અવરજવર રહેતી હોય છે ત્યારે અધિકારી કઇ રીતે સંક્રમિત થયા અને તેમના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તેની માહિતી મેળવવા પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. મામલતદાર કચેરી બંધ રહેવાના કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો બીજી તરફ કચેરીને સેનીટાઇઝ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:51 pm, Tue, 15 September 20

Next Article