AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો.

અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:59 PM
Share

આ વર્ષે સરકારે કોરોનાના કેસમાં ઘટાડો થતાં SOPમાં છૂટછાટ આપી છે.જેને લઇ અંબાજી મંદિરમાં ભંડાર ખોલવામાં આવ્યો હતો. મંદિરમાં આવેલી દાન ભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી.દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરી હાથ ધરાઈ હતી.70થી 80નો સ્ટાફ ભંડારાની ગણતરીમાં લાગ્યો છે.મેન્યુઅલી સાથે મશીનથી રૂપિયા ગણાઈ રહ્યા છે..સવારથી શરૂ થયેલી ગણતરી મોડી સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં મહત્તમ લોકો તીર્થધામો માં દર્શનાર્થે જતા હોય છે. જેમાં આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજે નવા વર્ષના પ્રારંભે યાત્રાધામ અંબાજીના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધારાવવામાં આવ્યો હતો. વિવિધ વ્યજંનઓ માતાજીના સન્મુખ ધરાવી માતાજીને ખુશ કરવાના પ્રયાસ કરાયા હતા સાથે પૂજારી દ્વારા બપોરના સમય અન્નકૂટની સાથે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. જોકે ગત વર્ષે કોરોના મહામારીના કારણે આ તમામ કાર્યક્રમો મુલતવી રાખ્યા હતા. પણ ચાલુ વર્ષે સરકાર તરફથી મળેલી છૂટછાટના પગલે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રવેશ પણ અપાયો હતો. જેને લઈ યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને આ વરસે માતાજીના ભંડારામાં ભક્તોએ અઢળક દાન કર્યું હતું. જેની આખરે ગણતરી શરૂ કરવામાં આવી છે. અને, તેનો આંકડો થોડા સમયમાં જ બહાર આવશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">