જાણો કેમ જેસોર અભયારણ્યમાંથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે અને લોકો પર હુમલા કરી રહ્યાં છે

|

Jun 05, 2019 | 5:06 PM

બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને […]

જાણો કેમ જેસોર અભયારણ્યમાંથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે અને લોકો પર હુમલા કરી રહ્યાં છે

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં રીંછનું જેસોર અભયારણ્ય આવેલું છે. આ રીંછ હવે માનવવસ્તી તરફ આવી રહ્યાં છે અને લોકોની સાથે તેમનું સીધું જ ઘર્ષણ થઈ રહ્યું છે. સ્થાનિક લોકો કહી રહ્યાં છે જો જંગલમાં જ રીંછ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો તે આ ગામડાઓની વસ્તી તરફ આવે જ નહી. ગુજરાતમાં પાણીની સમસ્યા વકરી રહી છે અને જંગલોમાં પણ પાણીના વિવિધ સ્ત્રોત સૂકાઈ જવાથી રીંછ ગામડાઓમાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  રાજકોટમાં વોટરપાર્કના ભોજનમાં મરેલી ગરોળી નીકળવાથી વિવાદ, જુઓ VIDEO

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

TV9 Gujarati

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article