વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?

વડોદરા શહેરમાં આજે 6 કલાકનો વીજકાપ રહેશે તેવી માહિતી MGVCL દ્વારા આપવામાં આવી છે. શહેરના કારેલીબાગ, દાંડિયા બજાર, માંજલપુર, પાણીગેટ વિસ્તારમાં વીજકાપ રહેશે. MGVCLની ચોમાસા પહેલા મેન્ટેનન્સની કામગીરીને કારણે આ વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે. ગરમીના માહોલમાં MGVCL દ્વારા આપવામાં આવેલ કાપમાં લોકોને ગરમીથી હેરાન થવું પડશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં MGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી […]

વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?
Follow Us:
| Updated on: May 26, 2019 | 5:11 AM

વડોદરા શહેરમાં આજે 6 કલાકનો વીજકાપ રહેશે તેવી માહિતી MGVCL દ્વારા આપવામાં આવી છે. શહેરના કારેલીબાગ, દાંડિયા બજાર, માંજલપુર, પાણીગેટ વિસ્તારમાં વીજકાપ રહેશે. MGVCLની ચોમાસા પહેલા મેન્ટેનન્સની કામગીરીને કારણે આ વિસ્તારોમાં વીજકાપ આપવામાં આવ્યો છે.

ગરમીના માહોલમાં MGVCL દ્વારા આપવામાં આવેલ કાપમાં લોકોને ગરમીથી હેરાન થવું પડશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં MGVCL દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોવાથી 6 કલાકનો કાપ રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: રાજકોટમાં ખાનગી ક્લાસીસની મનમાની આવી સામે, ફાયરવિભાગની નોટિસ હટાવી કર્યા ક્લાસીસ શરૂ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">