“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. આજે શહેરના પ્રથમ નાગરિક મેયર […]

બાપુની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 02, 2020 | 2:36 PM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે.

આજે શહેરના પ્રથમ નાગરિક મેયર જગદીશ પટેલ, સાંસદ દર્શના જરદોષના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક સુરેશ અવૈયા અને અલ્પેશ પટેકે તૈયાર કર્યું છે. આખું પુસ્તક 48 પાનાનું છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં દરેક મુલાકાત સાથે સ્થળના ફોટોગ્રાફ અને માહિતી પણ મુકવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

2 જાન્યુઆરી, 1916માં તેમણે સુરતમાં આર્યસમાજ મંદિર ખુલ્લું મૂક્યું હતું. સુરતની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે અનાવિલ આશ્રમમાં ઉતારો કર્યો હતો. આ જ દિવસે તેમણે અશકતા આશ્રમ અને બાલાશ્રમની પણ મુલાકાત કરી હતી.

12 મે, 1937માં ગાંધીજી સુરત સ્ટેશન પર રોકાયા હતા. ત્યારે તેમની બેગ ચોરાઈ ગઈ હતી. શોધખોળ કરવા છતાં પણ તેમની બેગ મળી નહોતી. આ સુરતમાં તેમની છેલ્લી મુલામત હતી.

આ પણ વાંચોઃઅમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વિભાગ દોડાવશે વધારાની વિશેષ ટ્રેન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">