AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી

બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામમાં આઝાદી બાદ પણ આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ ન હતી. ત્યારે ગુજરાતીએ તેમની વેદના સાંભળી અને સરકાર સુધી વાત પહોંચાડી. માત્ર 20 દિવસમાં જ આ આદિવાસી લોકોના ચહેરા પર અને તેમના ઘરે અજવાળા પથરાયા છે. આઝાદી બાદ ધાબાવાળી વાવ ગામના આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ આવી છે. તેમના ચહેરા પર રોનક આવી છે.

Good News: બનાસકાંઠા દાંતા તાલુકાના ધાબાવાળી ગામમાં વર્ષો બાદ વીજળી આવતા ગ્રામજનોમાં ખુશી
Banaskantha Danta Village Electricity
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 11:28 AM
Share

બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામમાં આઝાદી બાદ પણ આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ ન હતી. ત્યારે ગુજરાતીએ તેમની વેદના સાંભળી અને સરકાર સુધી વાત પહોંચાડી. માત્ર 20 દિવસમાં જ આ આદિવાસી લોકોના ચહેરા પર અને તેમના ઘરે અજવાળા પથરાયા છે. આઝાદી બાદ ધાબાવાળી વાવ ગામના આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ આવી છે. તેમના ચહેરા પર રોનક આવી છે. તેમના ચહેરા પર ખુશી આવી છે.

સૌથી મોટી સમસ્યા હતી બાળકોને અભ્યાસ કરવાની હતી

ધાબાવાળી વાવ ગામની પરિસ્થિતિએ હતી કે આ ગામમાં વીજળીની સુવિધા ન હતી..છેલ્લા ત્રણ વર્ષથી તો ગ્રામજનોએ દાંતા જીઈબી કચેરીમાં ફોર્મ ભર્યા હતા.પરંતુ બે વાર સર્વે બાદ પણ તેમને લાઈટ મળી ન હતી. ગ્રામજનોને કહેવું છે કે તેમના દાદા પરદાદા અને તેમના બાપા પણ લાઈટ વગર જ જન્મ્યા અને લાઈટ વગર જ મૃત્યુ પામ્યા છે. ત્યારે જંગલ વિસ્તાર છે, જાનવરોનો ડર લાગે રાતે જમવાનું બનાવવાની પણ સુવિધા ના હોય અને સૌથી મોટી સમસ્યા હતી બાળકોને અભ્યાસ કરવાની.

પરંતુ હવે લાઈટ આવી છે તો બાળકો પણ અભ્યાસ કરી શકશે.રાતે વ્યવસ્થિત પરિવારો જમી શકશે અને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પણ શાંતિથી રહી શકશે. એટલા જ માટે આ ગામ Tv9 ગુજરાતીનો આભાર માને છે..આઝાદી બાદ તેમના મકાનોમાં અને તેમના ચહેરા પર લાઈટ આવી છે, અજવાળા પથરાયા છે જેને લઈને તંત્રનો પણ આભાર માને છે.

20 દિવસના ટૂંકા ગાળામાં ધાબાવાળી વાવ ગામના ગ્રામજનોને વીજળી આપી

ધાબાવાળી વાવ ગામમાં Tv9 ગુજરાતી ગ્રામજનો અને સરકાર વચ્ચે એક માધ્યમ બન્યું અને આ માધ્યમ દ્વારા ગ્રામજનોની વેદના અને વાંચા સરકાર સુધી પહોંચાડી. ત્યારે વહિવટી તંત્રએ પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરીને માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં ધાબાવાળી વાવ ગામના ગ્રામજનોને વીજળી આપી છે.. જેથી સમગ્ર ગ્રામજનોના ચહેરા પર એક ખુશી જોવા મળી છે.

(With Input, Atul Trivedi, Banaskantha) 

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">