AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કાંકરેજમાં બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ, એક બાળકનુ મોત

શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ એક બાળકનું આગને પગલે મોત થયુ છે.

Breaking News : કાંકરેજમાં બાળકોની હોસ્પિટલમાં ભીષણ આગ, એક બાળકનુ મોત
File Photo
| Updated on: Mar 15, 2023 | 10:03 AM
Share

Banaskantha : બનાસકાંઠાના શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે.શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. માહિતી મુજબ આઈસીયુમાં એડમિટ એક બાળકનું મોત થયુ છે.જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટથી આઇસીયુમાં આગ લાગી હોવાનું અનુમાન છે.શિહોરી રેફરલ હોસ્પિટલમાં હાલ લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.

તો આ તરફ રાજકોટના જામકંડોરણાના બાલાપર ગામે પણ શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. માહિતી મુજબ ખેતર વચ્ચે વીજ થાંભલામાં શોટ સર્કિટ થતા મરચા ભરેલા ટ્રકમાં પણ આગ લાગી. ટ્રકમાં અચાનક ભીષણ આગને પગલે ખેતરમાં કામ કરતા લોકોમા ભાગદોડ મચી ગઈ હતી. આપને જણાવી દઈએ કે, આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો છે.જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">