Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

જેમાં 190 બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમજ વેપારીઓએ જયા સુધી બોગસ નામ કમી નહિ થાય ત્યાર સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 3:58 PM

બનાસકાંઠાના પાલનપુર(Palanpur)  માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે . જેમાં 190 બોગસ લાયસન્સ(license)  મુદ્દે વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં વેપારીઓમાં બોગસ લાયસન્સ આપી મતદાર યાદીમાં નામ ધુસાડવાના પગલે રોષ ફેલાયો છે. તેમજ વેપારીઓએ જયા સુધી બોગસ નામ કમી નહિ થાય ત્યાર સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ જેના પગલે હાલ તો માર્કેટયાર્ડમાં ખેડૂતો અને મજૂરો અટવાયા છે.

આ પણ વાંચો : Indian Flag: ભારતમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજની કરવામાં આવી હતી પસંદગી, જાણો રાષ્ટ્રધ્વજમાં કેવા કેવા કરાયા હતા ફેરફાર

આ પણ વાંચો : Raj Kundra Case: રાજ કુંદ્રાની ઓફિસ પર પોલીસના દરોડા, કુલ પાંચ FIR કરાઈ દાખલ 

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">