AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambaji અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યુ સોનાનું દાન, માઇભકતે સોનાનો મુગટ ભેટ ધર્યો

અંબાજી(Ambaji) મંદિરમાં અમદાવાદના એક માઇભક્તે અંબા માતાને સોનાના મુગટનું દાન કર્યું હતું. આ મુગટની કિંમત 5 લાખ 18 હજાર થવા જાય છે. જેનું વજન 118.75 ગ્રામ છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેક માઇભક્તો દર્શન માટે આવે છે.

Ambaji અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યુ સોનાનું દાન,  માઇભકતે સોનાનો મુગટ ભેટ ધર્યો
Ambaji Temple Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 9:40 PM
Share

બનાસકાંઠાના(Banaskantha)  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી(Ambaji)  ખાતે ભકતો દ્વારા માતાજીને અવનવી ભેટો ચઢાવવામાં આવે છે. જેમાં અનેક માઇભક્તો દ્વારા સોનાના અલગ અલગ ઘરેણાં અને મુગટનું પણ દાન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજે અમદાવાદના એક માઇભક્તે અંબા માતાને સોનાના મુગટનું(Gold Crown)  દાન કર્યું હતું. આ મુગટની કિંમત 5 લાખ 18 હજાર થવા જાય છે. જેનું વજન 118.75 ગ્રામ છે. યાત્રાધામ અંબાજી ખાતે અનેક માઇભક્તો દર્શન માટે આવે છે. અંબાજીમાં અનેક માઈભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. જેમાં અનેક શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં પણ સોનું ચઢાવતા હોય છે.

આ પૂર્વે અંબાજીમાં લુણાવાડાના માઈભક્તે પણ સોનાનો મુગટ ભેટ કર્યો હતો. જેમાં પરિવારે માતાજીની પૂજા અર્ચના કરી રૂ.3,48,672 કિંમતનો 72.640 મિલીગ્રામ વજનનો સુવર્ણ મુગટ ભેટ ધર્યો હતો. જો કે માં અંબાના ધામમાં અનેક શ્રદ્ધાળુઓ ગુપ્તદાન પણ કરતા હોય છે.

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">