Ambaji : જવાનોની સેવાને ભક્તોની સલામ! અંબાજી મેળામાં પોલીસ સલામતી અને સુરક્ષા જાળવવા સાથે સહાય કરવા આગળ

Bhadravi Poonam: અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે. અંબાજી આવતા તમામ માર્ગો પર જય અંબેના નાદ સાથે પદયાત્રી ભક્તો ઉત્સાહ અને ઉમંગ ભેર આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યા વચ્ચે ભક્તોની સલામતી અને સુરક્ષાનો ગુજરાત પોલીસને મોટો પડકાર હોય છે.

Ambaji : જવાનોની સેવાને ભક્તોની સલામ! અંબાજી મેળામાં પોલીસ સલામતી અને સુરક્ષા જાળવવા સાથે સહાય કરવા આગળ
જવાનોની સેવાને ભક્તોની સલામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 5:54 PM

અંબાજીના મેળામાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી છે. ભાદરવી પૂર્ણિમાએ પગપાળા દર્શન કરવા માટે સંઘ ગુજરાત અને બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે. અંબાજી આવતા તમામ માર્ગો પર જય અંબેના નાદ સાથે પદયાત્રી ભક્તો ઉત્સાહ અને ઉમંગ ભેર આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યા વચ્ચે ભક્તોની સલામતી અને સુરક્ષાનો ગુજરાત પોલીસને મોટો પડકાર હોય છે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

રાજ્યની પોલીસ દ્વારા અંબાજીમાં મેળાને લઈ મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. મેળાના બંદોબસ્ત સાથે અંબાજીના તમામ ખૂણે ખૂણે પોલીસ બાજ નજર દાખવતી હોય છે. આ સાથે જ પોલીસ માટે અંબાજી સિવાય પણ રસ્તામાં આવતા માર્ગો પર પણ બંદોબસ્ત દાખવવો અને ટ્રાફિક નિયમન કરવા સાથે ભક્તોને સલામત રીતે આગળ વધવા માટે ફરજ નિભાવવી એ પોલીસ માટે કપરી કસોટીથી કમ નથી. પોલીસના જવાનો અને અધિકારીઓ રાત દિવસ આ પડકારજનક ફરજ નિભાવી રહ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પોલીસ ફરજ સાથે લેવા કરતા નજર આવી

અંબાજીમાં ભાદરવી પૂનમે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પાંચ દિવસના આ મેળાના દિવસો દરમિયાન અંબાજી મંદિરે દર્શન કરવાનુ અનોખુ મહત્વ છે. દર્શન માટે બાળકોથી માંડીને વૃદ્ધો અને આધેડ પણ મોટી સંખ્યામાં અંબાજી પહોંચતા હોય છે. ભારે ભીડ વચ્ચે વૃદ્ધો અને મહિલાઓ અને અશક્ત લોકોને તકલીફ ના પડે એ માટે પણ પોલીસ આગળ આવતી જોવા મળતી હોય છે.

પોલીસ દ્વારા આવા લોકોને ફરજ સાથે સહાય કરવા માટે પણ આગળ આવતા હોય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે, તેમાં કોઈ શ્રદ્ધાળુને મુશ્કેલી ના પડે એ વાતનુ ધ્યાન પણ સલામતી સાચવવા સાથે પોલીસ રાખી રહી છે.

સુરક્ષાની ફરજ સાથે પોલીસ દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે મદદ માટે સહાયનો હાથ લંબાવી રહી છે.

અંબાજીમાં પોલીસને સલામ કરવાનુ મન થાય એવા અનેક દ્રશ્યો દર્શનાર્થીઓને જોવા મળ્યા હતા. પોલીસના ચહેરા પર પણ અનેરો ભાવ જોવા નજર આવી રહ્યો છે.

ભાદરવી પૂનમને લઈ રસ્તામાં અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાની પોલીસ પણ ખડેપગે પોતાના જિલ્લામાં રહી છે. જિલ્લામાંથી પસાર થતા હજારો પદયાત્રી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સેવા આપવા માટે ખડેપગ રહ્યા છે. સાથે જ વાહનોના ટ્રાફિક વચ્ચે સલામત રીતે અંબાજી તરફ પદયાત્રીઓ આગળ વધે એ માટે સતત વ્યવસ્થા જાળવતી પોલીસ જોવા મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">