Banaskantha: પાલનપુર પુરવઠા ગોડાઉનમાં 1.91 કરોડથી વધુ રૂપિયાના અનાજની ઉચાપત
બનાસકાંઠામાં ગરીબોનું અનાજ સગેવગે થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પુરવઠા ગોઠાઉનમાં રૂપિયા 1.91 કરોડની ઉચાપત થતા ગોડાઉને મેનેજર, ઓડિટર અને ટ્રાન્સપોર્ટર સામે ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠામાં ગરીબોનું અનાજ સગેવગે થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર પુરવઠા ગોઠાઉનમાં રૂપિયા 1.91 કરોડની ઉચાપત થતા ગોડાઉને મેનેજર, ઓડિટર અને ટ્રાન્સપોર્ટર સામે ફરિયાદ નોંધાઈ છે. 12 હજાર 776 બોરી ઘઉ અને ચોખાની 2 હજાર 472 બોરીની ઉચાપત થતા જીલ્લાપુરવઠા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Latest Videos
Latest News