બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથી ભટોળે ફોર્મ પરત ખેંચી લેતા ચકચાર, નિયામક મંડળની 16 બેઠકો પૈકી 11 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ચુકી છે

|

Oct 06, 2020 | 5:32 PM

બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે ફોર્મ પરત ખેંચી લીધુ છે. ઉમર વધવાનાં કારણે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અચાનક પરથીભાઈ ભટોળેએ ફોર્મ પરત ખેંચતા લોકોમાં કુતૂહલ જન્મ્યુ છે. જણાવવું રહ્યું કે નિયામક મંડળની 16 બેઠક પૈકી સાંસદ પરબત પટેલ થરાદ બેઠક પરથી બિનહરીફ થઈ ચુક્યા છે જ્યારે વર્તમાન ચેરમેન શંકર ચૌધરીના સમર્થનમાં વધુ […]

બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથી ભટોળે ફોર્મ પરત ખેંચી લેતા ચકચાર, નિયામક મંડળની 16 બેઠકો પૈકી 11 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ચુકી છે

Follow us on

બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળે ફોર્મ પરત ખેંચી લીધુ છે. ઉમર વધવાનાં કારણે ફોર્મ પાછુ ખેંચ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અચાનક પરથીભાઈ ભટોળેએ ફોર્મ પરત ખેંચતા લોકોમાં કુતૂહલ જન્મ્યુ છે. જણાવવું રહ્યું કે નિયામક મંડળની 16 બેઠક પૈકી સાંસદ પરબત પટેલ થરાદ બેઠક પરથી બિનહરીફ થઈ ચુક્યા છે જ્યારે
વર્તમાન ચેરમેન શંકર ચૌધરીના સમર્થનમાં વધુ બે બેઠક બિનહરીફ થઈ. નિયામક મંડળની 16 બેઠકો પૈકી 11 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચુકી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article