Gujarati NewsGujaratBadlata vatavaran vache corona sankraman nu jokham che ama pramukh kirit gadhvi
બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે : AMAના પ્રમુખ
બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે. કમોસમી વરસાદ બાદ ડૉક્ટરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. AMAના પ્રમુખ ડો.કિરીટ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી કે બે ઋતુના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને, શરદી તાવના કેસને લીધે ચેપ લાગવાનો પણ ભય વધુ છે. સાથે ડોકટરે કોરોનાની રસી આપવામાં ન આવે ત્યાં સુધી તકેદારી […]
Follow us on
બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે. કમોસમી વરસાદ બાદ ડૉક્ટરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. AMAના પ્રમુખ ડો.કિરીટ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી કે બે ઋતુના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને, શરદી તાવના કેસને લીધે ચેપ લાગવાનો પણ ભય વધુ છે. સાથે ડોકટરે કોરોનાની રસી આપવામાં ન આવે ત્યાં સુધી તકેદારી રાખવી જરૂરી હોવાનું જણાવ્યું છે.