બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે : AMAના પ્રમુખ

|

Dec 11, 2020 | 4:08 PM

બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે. કમોસમી વરસાદ બાદ ડૉક્ટરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. AMAના પ્રમુખ ડો.કિરીટ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી કે બે ઋતુના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને, શરદી તાવના કેસને લીધે ચેપ લાગવાનો પણ ભય વધુ છે. સાથે ડોકટરે કોરોનાની રસી આપવામાં ન આવે ત્યાં સુધી તકેદારી […]

બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે : AMAના પ્રમુખ

Follow us on

બદલાતા વાતાવરણ વચ્ચે કોરોનાનું સંક્રમણ વધવાનું જોખમ છે. કમોસમી વરસાદ બાદ ડૉક્ટરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. AMAના પ્રમુખ ડો.કિરીટ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી કે બે ઋતુના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને, શરદી તાવના કેસને લીધે ચેપ લાગવાનો પણ ભય વધુ છે. સાથે ડોકટરે કોરોનાની રસી આપવામાં ન આવે ત્યાં સુધી તકેદારી રાખવી જરૂરી હોવાનું જણાવ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article