અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો, બે લોકોના મોત
અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. Web Stories View more અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો કેરીના પાનનું પાણી […]
અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા રોંગ સાઈડમાં આવતી કાર સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અમિત શાહ: હૈદરાબાદમાં IT હબ બનવાની તમામ સંભાવનાઓ, TRS અને મજલિસ બની રહ્યા છે વિઘ્નરૂપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો