પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી […]

પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા
Follow Us:
| Updated on: Oct 01, 2020 | 2:02 PM

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી જતા હોય છે. જો કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત ચાલતા ફુટ પેટ્રોલિગને કારણે સિહ તળેટીથી ડુંગર ઉપર જતા નથી. આમ છતા સિહોએ તળેટીમા જ કરેલા મારણને કારણે તીર્થયાત્રાએ આવતા જૈન સમાજના લોકોમાં ચિંતા પેઠી છે.

આ પણ વાંચોઃહાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">