AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી […]

પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા
| Updated on: Oct 01, 2020 | 2:02 PM
Share

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી જતા હોય છે. જો કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત ચાલતા ફુટ પેટ્રોલિગને કારણે સિહ તળેટીથી ડુંગર ઉપર જતા નથી. આમ છતા સિહોએ તળેટીમા જ કરેલા મારણને કારણે તીર્થયાત્રાએ આવતા જૈન સમાજના લોકોમાં ચિંતા પેઠી છે.

આ પણ વાંચોઃહાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">