Gujarati NewsGujaratAmreli mla pratap dudhat observes fast on issue of overflowing gutters
અમરેલી લીલીયાનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ પર ઉતર્યા, લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો
અમરેલી લીલીયામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પ્રશ્નનો નિકાલ નહી આવતા મામલતદાર કચેરી પાસે છાવણી નાખી ઉપવાસ શરૂ કર્યા તો લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો ફેલાયો છે, છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને તેના પર તંત્રની […]
અમરેલી લીલીયામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પ્રશ્નનો નિકાલ નહી આવતા મામલતદાર કચેરી પાસે છાવણી નાખી ઉપવાસ શરૂ કર્યા તો લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો ફેલાયો છે, છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને તેના પર તંત્રની ઢીલી નીતિનાં કારણે જનતા પરેશાન હોવાથી ધારાસભ્ય જાતે જ ઉપવાસ પર ઉતરી ગયા હતા.