અમરેલી લીલીયાનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ પર ઉતર્યા, લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો

|

Sep 18, 2020 | 3:04 PM

અમરેલી લીલીયામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પ્રશ્નનો નિકાલ નહી આવતા મામલતદાર કચેરી પાસે છાવણી નાખી ઉપવાસ શરૂ કર્યા તો લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો ફેલાયો છે, છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને તેના પર તંત્રની […]

અમરેલી લીલીયાનાં ધારાસભ્ય પ્રતાપ દુધાત ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ પર ઉતર્યા, લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો
https://tv9gujarati.com/latest-news/amreli-liliya-ma…jad-bandh-paadyo-160373.html

Follow us on

અમરેલી લીલીયામાં ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને ઉપવાસ શરૂ કર્યા છે. છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા પ્રશ્નનો નિકાલ નહી આવતા મામલતદાર કચેરી પાસે છાવણી નાખી ઉપવાસ શરૂ કર્યા તો લીલીયા ગામના વેપારીઓએ પણ સજ્જડ બંધ પાડતા તંત્રમાં સન્નાટો ફેલાયો છે, છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને તેના પર તંત્રની ઢીલી નીતિનાં કારણે જનતા પરેશાન હોવાથી ધારાસભ્ય જાતે જ ઉપવાસ પર ઉતરી ગયા હતા.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:07 pm, Wed, 16 September 20

Next Article