અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદ છવાયો
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે. લાઠી શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે. જો કે ભારે બફારા અને ઉકળાટની વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે. ત્યારે મેઘ મહેરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. Web Stories View more ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય બ્લેક આઉટફિટમાં ભાભી 2 […]
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો છે. લાઠી શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે. જો કે ભારે બફારા અને ઉકળાટની વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે. ત્યારે મેઘ મહેરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો