અમરેલીઃ રાજુલામાં ઝેરી મધમાખીના ઝુંડનો ખેડૂતો પર હુમલો, મધમાખી કરડવાથી ખેડૂતનું મોત

|

Oct 05, 2020 | 1:36 PM

રાજુલામાં ઝેરી મધમાખી કરડતાં એક ખેડૂતનો મોત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં મધમાખી કરડવાથી ખેડૂતનું મોત થયુ હતું, જ્યારે એક 14 વર્ષીય બાળકીને પણ ગંભીર છે. જેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

અમરેલીઃ રાજુલામાં ઝેરી મધમાખીના ઝુંડનો ખેડૂતો પર હુમલો, મધમાખી કરડવાથી ખેડૂતનું મોત

Follow us on

રાજુલામાં ઝેરી મધમાખી કરડતાં એક ખેડૂતનો મોત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે ખેડૂતો પર હુમલો કર્યો હતો. જેમાં મધમાખી કરડવાથી ખેડૂતનું મોત થયુ હતું, જ્યારે એક 14 વર્ષીય બાળકીને પણ ગંભીર છે. જેને સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ

Published On - 11:35 am, Mon, 9 March 20

Next Article