VIDEO: દાહોદના નાગરિકે તૈયાર કર્યું બેક્ટેરિયા નાશ કરતું ઉપકરણ, કોરોના વાઇરસનો નાશ થતો હોવાનો દાવો

|

May 10, 2020 | 5:20 AM

કોરોના વાઇરસનો ખાતમો કરતું ઉપકરણ બનાવ્યાનો દાવો દાહોદના ઝુબીન કોન્ટ્રાક્ટરે કર્યો છે. ઝુબીન કોન્ટ્રાક્ટરે RO પ્લાનનો ઉપયોગ કરીને બેક્ટેરિયાનો નાશ કરે તેવુ યુનિટ તૈયાર કર્યું છે. જેમાં એલ્યુનિયનીયમ ફોઇલનો રિફલેક્ટર તરીકે ઉપયોગ કરાયો છે. જેના કારણે આ યુનિટમાં જે વસ્તુ મુકવામાં આવે તે તમામ વસ્તુઓ પર રેડિએશન અસર કરે છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં […]

VIDEO: દાહોદના નાગરિકે તૈયાર કર્યું બેક્ટેરિયા નાશ કરતું ઉપકરણ, કોરોના વાઇરસનો નાશ થતો હોવાનો દાવો

Follow us on

કોરોના વાઇરસનો ખાતમો કરતું ઉપકરણ બનાવ્યાનો દાવો દાહોદના ઝુબીન કોન્ટ્રાક્ટરે કર્યો છે. ઝુબીન કોન્ટ્રાક્ટરે RO પ્લાનનો ઉપયોગ કરીને બેક્ટેરિયાનો નાશ કરે તેવુ યુનિટ તૈયાર કર્યું છે. જેમાં એલ્યુનિયનીયમ ફોઇલનો રિફલેક્ટર તરીકે ઉપયોગ કરાયો છે. જેના કારણે આ યુનિટમાં જે વસ્તુ મુકવામાં આવે તે તમામ વસ્તુઓ પર રેડિએશન અસર કરે છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો વધીને 62,808 પર પહોંચ્યો, એક જ દિવસમાં 115 લોકોનાં કોરોનાથી મોત

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

અને તમામ પ્રકારના બેક્ટેરિયાનો નાશ થાય છે. ઝુબીન કોન્ટ્રાકટરના પત્ની બાયો કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અને તેમના દ્વારા આવેલા વિચારને આખરી ઓપ આપવામાં આવ્યો. ઝુબીન કોન્ટ્રાક્ટરનો દાવો છે કે આ યુનિટમાં શાકભાજીથી માંડીને કોઇપણ વસ્તુ મુકવામાં આવે તે તમામ પરથી બેક્ટેરિયા દૂર થઇ જાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોરોના કાળમાં આ ઉપલબ્ધિ કેટલી કારગર સાબિત થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article