અમદાવાદમાં હોસ્પિટલ ન ખોલનારા તબીબો સામે કાર્યવાહી, મનપાએ 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી

|

May 07, 2020 | 2:57 PM

અમદાવાદમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી છે અને 48 કલાકમાં દવાખાનું ખોલવા આદેશ કર્યો છે. જો વારંવાર કહેવા છતા તબીબો દવાખાનું નહીં ખોલે તો તેમને કોવિડ સેન્ટરમાં ફરજ સોંપાઈ શકે છે. આવા તબીબોને હોમ […]

અમદાવાદમાં હોસ્પિટલ ન ખોલનારા તબીબો સામે કાર્યવાહી, મનપાએ 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી

Follow us on

અમદાવાદમાં કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે હોસ્પિટલ બંધ કરીને બેસેલા ખાનગી તબીબો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 228 હોસ્પિટલ અને ક્લિનિક સંચાલકોને નોટિસ ફટકારી છે અને 48 કલાકમાં દવાખાનું ખોલવા આદેશ કર્યો છે. જો વારંવાર કહેવા છતા તબીબો દવાખાનું નહીં ખોલે તો તેમને કોવિડ સેન્ટરમાં ફરજ સોંપાઈ શકે છે. આવા તબીબોને હોમ ક્વૉરન્ટાઈન દર્દીઓની સારવારની પણ ફરજ સોંપાઈ શકે છે. જો કે 65 વર્ષથી વધુના તબીબને દવાખાનું ખોલવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article