અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી મામલે નોંધાવ્યો વિરોધ, 50 ટકા ફી માફ કરવા વાલીમંડળની ઉગ્ર માગ
ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે. આ પણ વાંચો: ગીર સોમનાથના કોડીનારમાં […]
Follow us on
ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે.