Gujarati NewsGujaratAhmedabadVehicular movement on gandhinehrudadhichisardar and ambedkar bridges restricted amc commissioner ahmedabad na 10 ward ne contenment zone tarike jahar karaya 5 bridge pan bandh karaya amc commissi
અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. Web Stories View more ઉનાળામાં ચા પીધા […]
Follow us on
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તે સિવાય અમદાવાદના 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, દધીચી બ્રિજ, સરદાર બ્રિજનો સમાવેશ થાય છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ ચાલુ રહેશે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો