અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર

|

Sep 29, 2020 | 12:52 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.   Web Stories View more ઉનાળામાં ચા પીધા […]

અમદાવાદના 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા, 5 બ્રિજ પણ બંધ કરાયા: AMC કમિશનર

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મણિનગર વોર્ડને પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કુલ 10 વોર્ડને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર અને ગોમતીપુરને એેએમસી દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે સિવાય અમદાવાદના 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીબ્રિજ, નહેરૂબ્રિજ, દધીચી બ્રિજ, સરદાર બ્રિજનો સમાવેશ થાય છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ ચાલુ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:18 am, Sun, 3 May 20

Next Article