AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનોખી ઉજવણી : વિરમગામમાં દંપતિએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ થયાની ઉજવણી સ્મશાનમાં કરી

વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં ચોરી શણગારવામાં આવી હતી.

અનોખી ઉજવણી : વિરમગામમાં દંપતિએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ થયાની ઉજવણી સ્મશાનમાં કરી
Virangam Marrige Celebration In cemetery
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:03 PM
Share

માનવ જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાન પરંતુ મોટાભાગના લોકો સ્મશાનમાં રાત્રે જવાનું ટાળતા હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ(Viramgam) શહેરમાં ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહમાં(Cemetery)  દંપતિએ અનોખી રીતે સફળ લગ્ન જીવનના(Marriage Anniversary) 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી કરી હતી. સ્મશાન ગૃહમાં લગ્નની ચોળી શણગારી શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોએ કાઠીયાવાડી ભોજનની રંગત માણી હતી.

સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો

સામાન્ય રીતે લોકો પોતાના લગ્નની વર્ષ ગાંઠની ઉજવણી પરીવાર સાથે હોટલ, મોલ કે મલ્ટીપ્લેક્ષમાં પરીવાર સાથે જઇને કરતા હોય છે પરંતુ વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામમાં આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજો રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં ચોરી શણગારવામાં આવી હતી.

સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી

લગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને ભેટ સોગાદો આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામમાં સુરેશભાઇ ચંડી દ્વારા ઘણા વર્ષોથી સબ વાહિની ની સેવા આપવામાં આવી રહી છે. તેમજલગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવી ભેટ સોગાદો આપવામાં આવી

આ પણ વાંચો : Dahod: ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી 1 કરોડ 47 લાખ ગરીબોને 26 હજાર 600 કરોડ ઉપરાંતના સહાય-લાભ અપાયાઃ મુખ્યમંત્રી

આ પણ વાંચો :  Ahmedabad : કાલુપુરમાં રેવડી બજાર નજીક ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા, બે આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયા

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">