AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદીઓને આપશે કરોડોના વિકાસ કામોની ભેટ, વિકાસ કામોને લઈ અધિકારીઓ સાથે કરશે બેઠક

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. અમિત શાહ આજે ગાંધીનગર લોકસભામાં આવતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગૃહ પ્રધાનના હસ્તે 910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો બીજી તરફ અમિત શાહના હસ્તે 262.27 કરોજના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.વોટર, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થશે.

Ahmedabad : આજે  કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદીઓને આપશે કરોડોના વિકાસ કામોની ભેટ, વિકાસ કામોને લઈ અધિકારીઓ સાથે કરશે બેઠક
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 8:22 AM

Amit Shah : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરોડો રુપિયાના કામોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં તેઓ ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ આજે ગાંધીનગર લોકસભામાં આવતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ ગૃહ પ્રધાનના હસ્તે 910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો બીજી તરફ અમિત શાહના હસ્તે 262.27 કરોજના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.વોટર, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થશે.

આ પણ વાંચો : Ahmedabad : PM નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જુઓ PHOTOS

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ત્રાગડમાં આવેલા તળાવનું લોકાર્પણ કરવામાં આવશ. લગભગ 6 કરોડનો ખર્ચે કરી આ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવ પીપીપી મોડેલને આધારે બનાવાયેવામાં આવેલુ છે. આ તળાવ કુલ 35 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ત્રાગડમાં આવેલા તળાવ ફરતે પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. તળાવના પાર્ક અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. જેમાં બાળકોને રમવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ સંભાવના

ત્રાગડ પાસે આવેલા લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધશે. જયારે અમદાવાદ અને ઔડા નિર્મિત વિવિધ સુવિધાઓ શરૂઆત કરવામાં આવશે. રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ નાઈપર સંસ્થાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવશે. ગૃહ પ્રધાન અમિત શાહના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તેમજ તેઓ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે . અમિત શાહ ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ સંભાવના છે.

તો 120 કરોડનો ખર્ચે કરી તૈયાર કરવામાં આવેલા કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી પર બ્રિજ બનાવી મોટેરા સુધી પાઇપ લાઇનના કાર્યનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ અને ગોતામાં વોટર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં ગરમીનો ઉકળાટ, ઉનાળામાં હજુ ગરમી વધી શકે છે
રાજ્યમાં ગરમીનો ઉકળાટ, ઉનાળામાં હજુ ગરમી વધી શકે છે
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
g clip-path="url(#clip0_868_265)">