Gujarati NewsGujaratAhmedabadRath yatra to be simple affair due to coronavirus ahmedabad rathyatra ma badlai ske chhe varsho juni parampara jano vigat
અમદાવાદ: કોરોનાના લીધે રથયાત્રામાં બદલાઈ શકે છે આ વર્ષો જૂની પરંપરા, જુઓ VIDEO
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ જનતા કર્ફ્યુની અપીલ કરશે. કોરોના વાઈરસના લીધે રથયાત્રાની પરંપરામાં ફેરફાર થઈ શકે છે. બપોર સુધીમાં રથ પરત આવી શકે છે. જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ […]
Follow us on
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવશે. હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ જનતા કર્ફ્યુની અપીલ કરશે. કોરોના વાઈરસના લીધે રથયાત્રાની પરંપરામાં ફેરફાર થઈ શકે છે. બપોર સુધીમાં રથ પરત આવી શકે છે. જુઓ અમારો અહેવાલ…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો