Rath Yatra LIVE : રથયાત્રા પૂર્વે અષાઢી બીજની ગૃહ રાજ્યમંત્રીએ આપી શુભેચ્છા

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી. લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ  કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 10:36 AM

Rath Yatra LIVE : 144ની રથયાત્રા લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. પરંતુ  કોરોનાની ગાઇડલાઇન મુજબ જ રથયાત્રા નીકળશે. રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આવી પહોંચ્યા હતા.  ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી. કચ્છી લોકોને નવા વર્ષેની શુભેચ્છા પાઠવી હતી.

આ સાથે જ મંદિર પરિસરમાં રહેલા ગજરાજ વિષે પણ વાત  કરી હતી.  આ સાથે જ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવા અપીલ  કરી હતી. મંદિરમાં  7 વર્ષના ગજરાજ બલરામનું અનેરું મહત્વ છે. આ ગજરાજને આસામથી ગુજરાત લાવવામાં આવ્યો છે.  બલરામ આસામથી આવ્યા બાદ આ મંદિરમાં જ દર્શન આપે છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">