Asia cup 2023માં ભારતની જીતને લઈ હરિદ્વારના ઋષિકેશમાં લોકોએ કરી ઉજવણી, જુઓ Video

ભારત પાકિસ્તાનની મેચ હોય એટ્લે તમામ લોકોની નજર ફક્ત ટીવી પર જ હોય છે. ત્યારે આજે યોજાયેલી Asia cup 2023ની સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચમાં ભારત જીત્યું છે જેનો ઉત્સવ મનાવ્યો છે. હરિદ્દારના ઋષિકેશમાં અમદાવાદના ક્રિકેટ રસિકોઓએ ઉજવણી કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 7:39 PM

Asia cup 2023માં સુપર ફોરમાં ભારત-પાકિસ્તાનની મેચ 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી. હવે આ મેચ તેના રિઝર્વ ડે એટલે કે તારીખ 11ના રોજ શરૂ થઈ હતી. જેમાં કુલદીપ યાદવની પાંચ વિકેટ, ભારતે પાકિસ્તાનને 228 રને હરાવ્યું છે. જોકે આ જીતની ખુસીને લઈ હરિદ્વારના ઋષિકેશમાં લોકોએ ઉજવણી કરી છે.

આ પણ વાંચો : INDIAN COAST GUARD ડાયરેક્ટર જનરલે લીધી ગાંધીનગર, ઓખા અને પોરબંદરની મુલાકાત

લોકોએ એકબીજાને મોઢું મીઠું કરાવીને ભારત માતાનો જયઘોષ કર્યો હતો. ભારતના વિજયની ઉજવણી હરિદ્વારના ઋષિકેશમાં ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવી હતી. આ દરમ્યાન હાથમાં ત્રિરંગા લઈને ક્રિકેટ રસિકો એ દેવભુમિ રુષિકેશમા ભારત પાકિસ્તાનની મેચમાં ભરતાના વિજયને લઈ ગંગા ઘાટ પર વાનપ્રસ્થ આશ્રમમાં વંદે માતરમના જયઘોષ સાથે ઉજવણી કરી હતી. તમામ લોકો અમદાવાદ ના નારણપુરા ના શ્રીજી પરિવારના છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">