ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ, હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી

ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી વેન્ડર એસોસિએશને રાજ્યમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 6:43 AM

ગુજરાતમાં (Gujarat) લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને(Street Vendor)પડી રહેલી મુશ્કેલીને લઈને એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના(Highcourt) દ્વાર ખખડાવ્યા છે. જેમાં એસોસિએશને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાજ્યમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ ( Street Vendors Act) લાગુ કરવાની માગ કરી છે.

આ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, કોઈપણ પ્રકારના સર્ક્યુલર વિના સ્વ-રોજગારી કરતા અને સંવૈધાનિક હક ધરાવતા લોકોના હક્ક છીનવી શકાય નહીં,

રાજ્ય સરકાર આ નિર્ણયથી અનેક લારી-ગલ્લા પર નિર્ભર રોજમદારો બેરોજગાર થયા છે.હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં નોનવેજની લારીઓ ઉપર લેવાયેલા પગલાં અંગે પણ ઉલ્લેખ કરાયો છે.અરજદારે તંત્ર દ્વારા તાજેતરમાં જે લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા તે તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે.

આ પણ વાંચો : જામનગરના દિપક ત્રિવેદીએ અંગદાન કરી 6 લોકોને જીવન આપ્યું, માતાએ કહ્યું, “મારા દીકરાએ બીજા લોકો માટે જ જન્મ લીધો હતો”

આ પણ વાંચો : ડ્રગ્સ બાદ હવે અમદાવાદમાં ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો ઝડપાયો, જાણો શું છે આ ટ્રામાડોલ?

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">